મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે શાંતિ યજ્ઞ યોજાયો


SHARE











મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે શાંતિ યજ્ઞ યોજાયો

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બની હતી તેને એક મહિનો પૂરો થયો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા દિવંગતોના મોક્ષાર્થે શાંતિ હવન કરવામાં આવ્યો હતો અને જયંતીભાઈ પટેલ તેમજ તેના પરિવારજનોએ યજ્ઞમાં આહુતિ આપી હતી અને મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી ત્યારે જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઝૂલતા પુલ દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. ત્યારે મૃતકોના પરિવારોને આશ્વાસન મળે અને દિવંગતોના આત્માને શાંતિ મળે તે માટે શાંતિ હવન યજ્ઞનું આયોજન કર્યું હતું. અને સરકાર આવા હતભાગીઓને કોઈ પણ પ્રકારનું આશ્વાસન કે ન્યાય આપવામાં આવ્યો નથી. તે હક્કિત છે.






Latest News