મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે શાંતિ યજ્ઞ યોજાયો


SHARE











મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે શાંતિ યજ્ઞ યોજાયો

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બની હતી તેને એક મહિનો પૂરો થયો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા દિવંગતોના મોક્ષાર્થે શાંતિ હવન કરવામાં આવ્યો હતો અને જયંતીભાઈ પટેલ તેમજ તેના પરિવારજનોએ યજ્ઞમાં આહુતિ આપી હતી અને મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી ત્યારે જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઝૂલતા પુલ દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. ત્યારે મૃતકોના પરિવારોને આશ્વાસન મળે અને દિવંગતોના આત્માને શાંતિ મળે તે માટે શાંતિ હવન યજ્ઞનું આયોજન કર્યું હતું. અને સરકાર આવા હતભાગીઓને કોઈ પણ પ્રકારનું આશ્વાસન કે ન્યાય આપવામાં આવ્યો નથી. તે હક્કિત છે.






Latest News