મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

“મટકી ફોડ નહિ, તો વોટ નહિ”: મોરબીમાં વિહિપ અને બજરંગ દળ લગાવ્યા બેનર


SHARE







“મટકી ફોડ નહિ, તો વોટ નહિ”: મોરબીમાં વિહિપ અને બજરંગ દળ લગાવ્યા બેનર

રાજ્ય સરકારે જન્માષ્ટમી શોભાયાત્રામાં ૨૦૦ લોકોની મંજૂરી ઐ છે તો પણ મોરબી જિલ્લાના કલેક્ટર દ્વારા મટકી ફોડની મનાઈ સાથેનું જાહેરનામું બહાર પડ્યું છે ત્યારે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ  દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે અને શહેરમાં અનેક જગ્યાએ “મટકી ફોડ નહિ તો વોટ નહી” ના સૂત્ર સાથે બેનર લગાવવવા આવેલ છે.

મોરબી જિલ્લા કલેકટર દ્વારા ગઇકાલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં “મટકી ફોડ”ની મનાઈ કરવામાં આવી છે જેથી મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદેદારો અને કાર્યકર્તાઓમાં રોષની લાગણી ફેલાઈ છે અને જાહેર માર્ગો ઉપર બેનર લગાવવામાં આવ્યા છે જેમાં લખ્યું છે કે, “ આશીર્વાદ લેવા વાળાની યાત્રા નીકળે તો પછી આશીર્વાદ આપવા વાળાની કેમ નહિ ?, અને “મટકી ફોડ નહિ તો વોટ નહિ” ના સૂત્રો સાથેના બેનરો લગાવ્યા છે આમ મટકી ફોડ રદ કરવામાં આવતા હિન્દૂ સમાજની લાગણીને સરકાર કયા સુધી ઠેસ પહોંચાડતી રહેશે તેવો સવાલ ઊભો થયો છે.






Latest News