મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના હરિ ઓમ પાર્કમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે કથા યોજાશે


SHARE











મોરબીના હરિ ઓમ પાર્કમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે કથા યોજાશે

મોરબીના મહેન્દ્રનગર ગામે હળવદ રોડ ઉપર આવેલ હરિ ઓમ પાર્ક સોસાયટીમાં ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે આગામી તા. ૧૨ નવેમ્બરથી કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧૨ થી લઈને ૧૮ નવેમ્બર સુધી શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવંગતોના આત્માને શાંતિ તેમજ મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાકાર કિશોર મહારાજ કથાનું શ્રોતાઓને રસપાન કરાવશે આ કથા રોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી ચાલશે જેથી આ કથાનો લાભ લેવા માટે આયોજકોએ લોકોને અનુરોધ કરેલ છે






Latest News