તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલનો ગેઇટ નિર્દોષ માટે જોખમી બને તે પહેલા તંત્ર જાગશે ?


SHARE











મોરબી સિવિલ હોસ્પિટલનો ગેઇટ નિર્દોષ માટે જોખમી બને તે પહેલા તંત્ર જાગશે ?

મોરબીની સિવિલ હોસ્પિટલનો ગેઇટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે નિર્દોષ માટે જોખમી બની શકે તેમ છે તો પણ તેનું રિપેરિંગ કામ કરવામાં આવતું નથી જેથી કરીને સિવિલ હોસ્પિટલના ગેઇટનું તાત્કાલિક રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકરોએ કલેકટરને રજુઆત કરીને કરલે છે

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, મુસાભાઈ બ્લોચ, અશોકભાઈ ખરચરિયા, જીગ્નેશભાઈ પંડ્યા સહિતનાએ કલેકટર અને સિવિલ હોસ્પિટલ તંત્રને રજુઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીની સિવિલ હોસ્પિટલના ગેઇટનો ઘણા ભાગ જર્જરિત છે જે સિવિલમાં આવતા લોકો માટે જોખમી બને તેમ છે જેથી કરીને અકસ્માત થાય તે પહેલા તંત્ર જાગે તે જરૂરી છે માટે સિવિલના ગેઇટનું તાત્કાલિક રિપેરિંગ કામ કરવામાં આવે તે અનિવાર્ય છે અને જો કામ ન કરવામાં આવે અને અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે

 






Latest News