મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

રવિવારે વાંકાનેરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે


SHARE











રવિવારે વાંકાનેરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે દરેક પાર્ટી તેના ઉમેદવાર જાહેર કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લાની ત્રણેય બેઠક ઉપર તેના ઉમેદવારને જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે રવિવારે સવારે ૧૦ વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણેય બેઠકો ઉપર આમ આદમી પાર્ટીઓએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા પ્રચાર કરવામાં આવી રહયો છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જુદાજુદા વિસ્તારમાં સભા કરવા માટે અને રોડ શો માટે આવે છે ત્યારે મોરબી જીલ્લામાં રવિવારે સવારે ૧૦ વાગ્યે કેજરીવાલનો રોડ શો યોજાશે અને વાંકાનેર હાઇવે જકાત નાકાથી પુલ દરવાજા સુધી રોડ શો યોજાશે.






Latest News