ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

રવિવારે વાંકાનેરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે


SHARE











રવિવારે વાંકાનેરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે દરેક પાર્ટી તેના ઉમેદવાર જાહેર કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લાની ત્રણેય બેઠક ઉપર તેના ઉમેદવારને જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે રવિવારે સવારે ૧૦ વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણેય બેઠકો ઉપર આમ આદમી પાર્ટીઓએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા પ્રચાર કરવામાં આવી રહયો છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જુદાજુદા વિસ્તારમાં સભા કરવા માટે અને રોડ શો માટે આવે છે ત્યારે મોરબી જીલ્લામાં રવિવારે સવારે ૧૦ વાગ્યે કેજરીવાલનો રોડ શો યોજાશે અને વાંકાનેર હાઇવે જકાત નાકાથી પુલ દરવાજા સુધી રોડ શો યોજાશે.






Latest News