વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામના રહેવાસીને રેસ્ટોરન્ટમાં પડી ગયેલ સોનાની વીંટી પરત કરી


SHARE











મોરબીના રાજપર ગામના રહેવાસીને રેસ્ટોરન્ટમાં પડી ગયેલ સોનાની વીંટી પરત કરી

મોરબીના રાજપર ગામના રહેવાસી મનોજ સાવરીયા ગઈકાલે ઢુવા ગામ પાસે આવેલ જય ભવાની રેસ્ટોરન્ટમાં જમવા ગયેલ હતા ત્યાં તેમના હાથમાં પહેરેલી અંદાજે ૧૨ હજારની સોનાની વીંટી અજાણતા પડી ગયેલ હતી. અને તે મહિલા કર્મચારી મંજુલાબહેન (મકનસર)ને મળી હતી જેથી તેને રેસ્ટોરન્ટના માલિકને જાણ કરેલી ત્યાર બાદ મંજુલાબહેને તે વીંટી તેની પાસે  રાખેલ ત્યાર બાદ મનોજભાઈએ રેસ્ટોરન્ટનાના માલિકને ફોન કરીને વીંટી એક કર્મચારીને મળેલ છે જે વીંટી મંજુલાબહેને મૂળ માલિક મનોજભાઈના ધર્મપત્ની અર્પણાબેનને આપી હતી જેથી તેની પ્રમાણિક્તાને મનોજભાઇએ બિરદાવી હતી






Latest News