મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બીપી વધી જતાં પડી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE











વાંકાનેરમાં બીપી વધી જતાં પડી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત

વાંકાનેરના ખડીપરા નવાપરા વિસ્તારની અંદર રહેતા વૃદ્ધને અચાનક બીપી વધી ગયું હતું જેથી તે પડી ગયા હતા અને તેને માથાના પાછળના ભાગે ગંભીર થઈ હોય તેને વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ જવામાં આવ્યા હતા તેમ છતાં પણ સારવાર કારગત નહીં નિવડતા વૃદ્ધનું મોત નીપજયું હતું આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ હતી

વાંકાનેરના ખડીપરા નવાપરામાં રહેતા હર્ષદભાઈ નરસિંગભાઈ જાની (૭૦) ને બીપી વધી જતા પડી ગયા હતા જેથી કરીને તેને માથાના પાછળના ભાગે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ સાથે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી અમદાવાદ સુધી સારવાર માટે લઈ ગયા હતા પરંતુ સારવાર કારગત નહીં નિવડતા સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવવાની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News