મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી મચ્છુકાંઠા આહિર કેળવણી મંડળના નવા હોદેદારોની વરણી


SHARE











મોરબીમાં શ્રી મચ્છુકાંઠા આહિર કેળવણી મંડળના નવા હોદેદારોની વરણી

શ્રી મચ્છુકાંઠા આહિર કેળવણી મંડળના નવા હોદેદારોની વરણી કરવામાં આવેલ છે.જેમા પ્રમુખ તરીકે ચાવડા કરશનભાઇ પોલાભાઇ, મહામંત્રી રાઠોડ પ્રદિપભાઇ ગોવિંદભાઇ, ઉપપ્રમુખ તરીકે રાઠોડ જલાભાઇ જસાભાઇની વરણીઓ કરવામાં આવેલ છે. જયારે ટ્રસ્ટીઓ તરીકે ડાંગર અશોકભાઇ સુખાભાઇ, બાલાસરા કચરાભાઇ દેવાભાઇ, હુંબલ કરશનભાઇ ખોડાભાઇ, લાવડીયા જેસંગભાઇ બીજલભાઇ, કુવાડીયા મુકેશભાઇ ભુરાભાઇ, કાનગડ દીલીપભાઇ હરીભાઇ, ચાવડા રાણાભાઇ આલાભાઇ, હુંબલ જયદીપભાઇ કનુભાઇ, ડાંગર પરબતભાઇ બેચરભાઇ, મિયાત્રા રમેશભાઈ સવજીભાઈ, ડાંગર મહેશભાઇ વસંતભાઇ, રાઠોડ ઉગાભાઈ ગોવિંદભાઇની વરણી કરવામાં આવેલ છે જેથી કરીને શ્રી મચ્છુકાંઠા આહિર કેળવણી મંડળના હોદેદારો ઉપર ચોમેરથી શુભકામનાઓ વરસી રહી છે






Latest News