તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખખરેચી પાસે એસટી બસ ટેન્કર પાછળ અથડાઇ: ડ્રાઇવર-મુસાફરોને ઇજા


SHARE











માળીયા (મી)ના ખખરેચી પાસે એસટી બસ ટેન્કર પાછળ અથડાઇ: ડ્રાઇવર-મુસાફરોને ઇજા

માળીયા હાઇવે ઉપર ખાખરેચી ગામના પાટિયા પાસે હાઇવે ઉપર રોડની વચ્ચેના ડિવાઈડરમાં વાવેલા વૃક્ષોને ટેન્કર મારફતે પાણી પીવડાવવાની કામગીરી ચાલુ હતી ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો અને એસટી બસ પાણીના ટેન્કર પાછળ ધડાકાભેર અથડાઇ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને એસટી બસનો આગળનો ભાગ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. આ અકસ્માતમાં એસટી બસના ડ્રાઇવર અને મુસાફરને ઇજાઓ થયેલ હતી જેથી કરીને અંદાજે ૧૨ જેટલા મુસાફરોને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડાય છે






Latest News