મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે સેન્ટ્રીગ કામ કરતાં યુવાનનું વીજશોકથી મોત


SHARE











મોરબીના નવલખી રોડે સેન્ટ્રીગ કામ કરતાં યુવાનનું વીજશોકથી મોત

મોરબીના નવલખી ફાટક પાસે આવેલ યોગી વિધ્યાલય પાછળના ભાગમાં બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે સેંટિંગનું કામ કરી રહેલા મૂળ રાજસ્થાનના રહેવાસી યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર યોગી વિધ્યાલય પાછળના ભાગમાં બાંધકામ ચાલી રહ્યું છે અને ત્યાં મુળ રાજસ્થાનના ઉદેપુરનો રહેવાસી અને હાલમાં અમદાવાદ વાડજ ખાતે રહેતા નથુલાલ સોહમ સરફોટા નામનો ૨૧ વર્ષીય યુવાન સેંટિંગનું કામ કરી રહ્યો હતો ત્યારે ઇલેક્ટ્રીક વાયરને અડી ગયો હતો જેથી કરીને વીજ શોક લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું બાદમાં તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે લઈને ગયા હતા અને આ બનવાની મોરબી વી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી 






Latest News