મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ભક્તિનગર સર્કલથી રામધન આશ્રમ સુધી યુવા પરીવર્તન યાત્રા યોજાઇ


SHARE











મોરબીમાં ભક્તિનગર સર્કલથી રામધન આશ્રમ સુધી યુવા પરીવર્તન યાત્રા યોજાઇ

આગમી ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુવાનોને જાગૃત કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજે ગુરૂવારે મોરબીમાં ભક્તિનગર સર્કલથી લઈને રામાધન આશ્રમ સુધીની યુવા પરીવર્તન યાત્રા યોજાઇ હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડો. ઇન્દ્રવિજ્યસિંહ ગોહિલ, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ, ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, મનોજભાઇ પનારા, મોરબી જિલ્લા બક્ષિપંચ વિભાગના પ્રમુખ રાજુભાઇ આહીર, કિશોરભાઇ ચિખલિયા, મુકેશભાઇ ગામી, મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અલ્પેશ એચ. કોઠીયા, રાજુભાઇ કાવર, કે.ડી.પડસુંબિયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ચિંતનભાઈ રાજ્યગુરુ, દિલીપભાઇ સરડવા, કુલદીપસિંહ જાડેજા, હસુભાઈ પટેલ, પુષ્પરાજસિંહ જાડેજા, અભિરાજસિંહ ઝાલા, ભાવેશભાઈ સાવરીયા, દીપકભાઈ પરમાર સહિતના કોંગ્રેસનાં આગેવાનોની હાજરીમાં પરીવર્તન યાત્રા યોજાઇ હતી અને મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી કોંગ્રેસની યાત્રા નીકળી હતી ત્યારે તેને ઠેરઠેર આવકારવામાં આવી હતી અને આ યાત્રા મોરબીથી હળવદ બાજુ આગળ વધી હતી






Latest News