મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે દુર્ગાપૂજાનું આયોજન


SHARE











મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે દુર્ગાપૂજાનું આયોજન

મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જડેશ્વર મહાદેવ મંદિર ખાતે અંબાજી માતાના મંદિર પાસે ભવ્ય દુર્ગાપૂજામાં ૨ થી ૧૨ વર્ષની ૫૫૧ દીકરીનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવી હતી અને આ તકે ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા અને ત્યારે દીકરીઓ માટે ગરબા અને બટુક ભોજનનો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો હતો






Latest News