મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ગુજરાત પ્રદેશ એબીવીપીની પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે


SHARE







મોરબીમાં ગુજરાત પ્રદેશ એબીવીપીની પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે

ગુજરાત પ્રદેશ એબીવીપીની મોરબીમાં કારોબારીની બેઠક રાખવામા આવી છે અને આ બેઠક તા. ૧૦ અને ૧૧ ના રોજ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ગુરુકુળ ખાતે રાખવામા આવેલ છે જેમાં એબીવીપીના પ્રદેશના પ્રમુખ સહિતના હોદેદારો હાજર રહેવાના છે તેની સાથે સ્નેહ મિલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. ૧૦ ને સોમવારે સાંજે ૭:૩૦ કલાકે સ્વામીનારાયણ ગુરુકુળ કંડલા બાયપાસ મોરબી ખાતે સ્નેહમિલન સમારોહ યોજાશે તેવું મોરબી એબીવીપીના નગર અધ્યક્ષ મનહરભાઈ સુદ્રા અને નગર મંત્રી શિવાંગભાઈ નાનકએ જણાવ્યું છે






Latest News