મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે શનિવારે દુર્ગાપૂજાનું આયોજન


SHARE











મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે શનિવારે દુર્ગાપૂજાનું આયોજન

મોરબીમાં આવતીકાલે શનિવારે રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર દ્વારા આવતીકાલે તા. ૮ ને શનિવારનાં રોજ સાંજે ૫ થી ૮ કલાકે અંબાજી માતાના મંદિર પાસે ભવ્ય દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દુર્ગાપૂજામાં ફકત ૨ થી ૧૨ વર્ષની દીકરીનું પૂજન થશે તેમજ ગરબાનો કાર્યક્રમ તથા બટુક ભોજનનો કાર્યક્રમ રાખેલ છે. અને આ કાર્યક્રમ સમગ્ર મોરબીમાંથી પ્રથમ ૫૫૧  દિકરીનું પૂજન કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News