તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવનું આયોજન


SHARE











મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવનું આયોજન

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે શરદોત્સવનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ ડી.જે.ના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવવા માટે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં આવવા માટે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભૂદેવ પરિવારોને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબીમાં બ્રહ્મ પરિવારો માટે સરદાર બાગ શનાળા રોડ સામે આવેલ દવે પંચોલી પાર્ટી પ્લોટ ખાતે શરદપુનમની રઢિયાળી રાતે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ રોહિતભાઈ પંડ્યા, મહામંત્રી કમલભાઇ દવે અને ધ્વનીતભાઈ દવેએ જણાવ્યુ છે કે, ભૂદેવ પરિવાર માટે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગમી તા ૯/૧૦ ના રોજ રાતે આઠ વાગ્યે દવે પંચોલી પાર્ટી પ્લોટ ખાતે શરદોત્સવ રાખવામા આવેલ છે જેથી કરીને દરેક ભૂદેવ પરિવારોને આવવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે આ શરદોત્સવને સફળ બનાવવા માટે મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજમોરબી સમસ્ત બ્રહ્મસમાજસમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારબ્રહ્મવિકાસ પરિષદપરશુરામ ધામ મોરબીસમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ, બ્રહ્મપૂરી પરિવાર, અને ગાયત્રી પરિવાર સહિતની સંસ્થાઑના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News