મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરનારા શખ્સની ધરપકડ  મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

હળવદના અજિતગઢ ગામે અગરીયાઓનું સંમેલન


SHARE











હળવદના અજિતગઢ ગામે અગરીયાઓનું સંમેલન

હળવદ તાલુકના અજિતગઢ ગામે આવેલ રામદેવપીર મંદિર ખાતે સરકારની અગરીયાઓની કલ્યાણકારી યોજનાઓના વિભાગ દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે ત્યારે આગામી મીઠાનું સીઝનને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને અગરીયા હિત રક્ષક મંચ દ્વારા અજિતગઢ ગામે આવેલ રામદેવપીર મંદિરે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જનરલ મેનેજર મોરી, અગરીયા હિત રક્ષક મંચમાં પ્રમુખ હરનીશભાઈ, મારૂતિસિંહ બારૈયા સહિતના અધિકારીઓએ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને ત્યારે આગામી મીઠાની સિઝન સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી આ સંમેલનમાં ૩૦૦ થી વધી અગરીયા હાજર રહ્યા હતા






Latest News