મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની વિશ્વકર્મા અને ગોકુળ મથુરા સોસાયટીમાં માતાજીની શોભાયાત્રા-મહાઆરતી યોજાઇ


SHARE











મોરબીની વિશ્વકર્મા અને ગોકુળ મથુરા સોસાયટીમાં માતાજીની શોભાયાત્રા-મહાઆરતી યોજાઇ

નવલી નવરાત્રીની મહા આઠમના પાવન દિવસે રવાપર રોડ પર આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં અંબે માતાજીની શોભાયાત્રાનું વિશ્વકર્મા સોસાયટીની યુવા ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રમુખ એ.કે. ઠોરીયા, તરુણભાઈ પેથાપરા, સંજયભાઈ રાજા, હિરેન લખતરીયા, વિશાલ લખતરીયા, તુલશીબાપા, ગટોરભાઈ, ભોરણીયાભાઈ, સતીષભાઈ, દામજીભાઈ, લેંચીયા વિનુભાઈ, મહેશભાઈ તથા સોસાયટીના ભાઈઓ, બહેનો તથા બાળકો હાજર રહ્યા હતા અને માતાજીનું પુજ અર્ચના કરીને માતાજીના આશિર્વાદ મેળવ્યા હતા મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ ગોકુળ મથુરા સોસાયટીમાં ગોકુળ મથુરા ઉત્સવ સમિતિ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું અને આઠમના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું






Latest News