મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં દશેરાના દિવસે ભૂદેવો કરશે શસ્ત્ર અને શાસ્ત્રનું પુજન


SHARE











મોરબીમાં દશેરાના દિવસે ભૂદેવો કરશે શસ્ત્ર અને શાસ્ત્રનું પુજન

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ અને મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આગામી દશેરાના દિવસે શસ્ત્ર અને શાસ્ત્ર પુજનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભૂદેવોને હાજર રહેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષી અને પરશુરામ યુવા ગૃપના પ્રમુખ રોહિતભાઈ પંડ્યા તથા મહામંત્રી ધ્વનિતભાઈ દવે તેમજ કમલભાઈ દવેએ જણાવ્યુ છે કે, આગામી દશેરાનાં દિવસે તા. ૫-૧૦ ને બુધવારનાં રોજ સમય સવારે ૧૧ કલાકે મોરબીના વઘાપરામાં આવેલ ગાયત્રી મંદિર ખાતે શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્રનું પુજન કરાવામાં આવશે જેથી તમામ ભૂદેવોએ બહોળી સંખ્યામાં શસ્ત્ર અને શાસ્ત્ર પુજનમાં હાજરી આપવામાં આયોજકોએ જણાવ્યુ છે






Latest News