મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં રેલ્વે તંત્ર જાગ્યું: વીસી અને નટરાજ ફાટક પાસે લારી-ગલ્લાના દબાણો હટાવ્યા


SHARE











મોરબીમાં રેલ્વે તંત્ર જાગ્યું: વીસી અને નટરાજ ફાટક પાસે લારી-ગલ્લાના દબાણો હટાવ્યા

મોરબીમાં રેલ્વે ટ્રેકની બાજુમાં છેલ્લા ઘણા દિવસોથી દબાણ હતું જો કે તેની સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા દરમ્યાન હવે રેલ્વે તંત્ર જાગ્યું છે અને રેલ્વે ટ્રેકની બાજુમાં જે દબાણ કરવામાં આવેલ છે તે લારી ગલ્લાના દબાનોને આજે દૂર કરવામાં આવ્યા છે

મોરબીમાં વીસી અને નટરાજ ફાટક પાસે રેલવે ટ્રેકની બાજુમાં લારી ગલ્લાના દબાણ થયેલ છે તેને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી છે આ અગાઉ રેલવે તંત્ર દ્વારા દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી અને શનિવારે બપોરે દબાણ દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને રેલવેનો પી.ડબ્લ્યુ.આઈ. વિભાગ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા રેલવેની જમીન ઉપર ખડકાયેલા લારી ગલ્લાના દબાણોને દૂર કરેલ છે






Latest News