મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીની શ્રદ્ધાંજલી સભા યોજાશે


SHARE











મોરબીના પરશુરામ ધામ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીની શ્રદ્ધાંજલી સભા યોજાશે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ મંદિર ખાતે પરશુરામ ટ્રસ્ટ દ્વારા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના આત્મશાંતિ અર્થે યજ્ઞ અને શ્રદ્ધાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

થોડા દિવસો પહેલા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીનું નિધન થયું હતું જેથી કરીને સનાતન હિન્દુ સમાજને મોટી ખોટ પડી છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના આત્માની શાંતિ અર્થે પરશુરામ ધામ ખાતે તા ૨૫ ના રોજ રવિવારે સાંજે ૫ થી ૬ શાંતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ૬ થી ૭ શ્રદ્ધાંજલી સભા રાખેલ છે જેથી કરીને ભૂદેવોને સહપરિવાર ત્યાં શ્રદ્ધાંજલીના કાર્યક્ર્મમાં આવવા માટે ટ્રસ્ટી ભુપતભાઇ પંડ્યા તેમજ સર્વે ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે






Latest News