તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની મદીના સોસાયટીમાં દૂષિત પાણીનું વિતરણ: મહિલાઓએ પાલિકા માથે લીધી !


SHARE











મોરબીની મદીના સોસાયટીમાં દૂષિત પાણીનું વિતરણ: મહિલાઓએ પાલિકા માથે લીધી !

મોરબીની મદીના સોસાયટીમાં દૂષિત પાણી વિતરણ કરવામાં આવી રહયું છે જેથી કરીને સ્થાનિક મહિલાઓ સહિત લોકો પાલિકાએ આવ્યા હતા અને પાલિકા માથે લીધી હતી તેમજ સ્થાનિક સભી ત્યાં હોવાથી તેની સાથે પણ લોકોને ચકમક જરી હતી

મોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીમાંથી મહિલાઓનું ટોળું પાલિકા કચેરીએ પાણીની રજૂઆત કરવા માટે આવ્યું હતું ત્યારે ચીફ ઓફિસર હાજર ન હોય સ્થાનિકોએ હેડ ક્લાર્કને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીમાં ગટરનું દૂધિત પાણી આવે છે જેથી કરીને આ પાણી પીવાની વાત તો દૂર રહી વાપરવામાં પણ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી અને દૂષિત પાણીના લીધે રોગચાળો ફેલાઈ તેવી શકયતા છે જેથી સ્થાનિક લોકોએ પાલિકામાં દૂધિત પાણી ઢોળીને રોષ વ્યક્ત કર્યો હતો અને દૂષિત પાણીનું વિતરણ બંધ કરીને લોકોને શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે પાલિકાના હેડ ક્લાર્ક મહાવીરસિંહે જાડેજાએ પ્રશ્નનું ઝડપથી નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી અને લોકો પાલિકાએથી જતાં હતા ત્યારે જે વિસ્તારમાંથી લોકો આવ્યા હતા તે વિસ્તારના સદસ્ય ત્યાં આવ્યા હતા અને પાલિકાના સભ્ય અને લોકો વચ્ચે ચલમક જરી હતી






Latest News