મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં કથાકાર રમેશભાઇ ઓઝાની હાજરીમાં સમસ્ત બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબીમાં કથાકાર રમેશભાઇ ઓઝાની હાજરીમાં સમસ્ત બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં ઉમા ટાઉનશિપ સામે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે મોરબી સમસ્ત બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો અને ત્યારે કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, હાસ્ય કલાકાર જગદીશભાઇ ત્રિવેદી સહિતના આગેવાનો હજાર રહ્યા હતા અને તેના હસ્તે બાળકોને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતા

મોરબીમાં ઉમા ટાઉનશિપ સામે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓના પરિણામ એકત્રિત કરવામાં આવ્યા છે અને તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે જાણીતા કથાકાર અને વક્તા ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને હાસ્ય કલાકાર જગદીશભાઇ ત્રિવેદી સહિતના સ્થાનિક આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહમંત્રી કેયુરભાઇ પંડ્યા અને અમુલભાઇ જોષીની ટીમે જહેમત ઉઠાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભૂદેવો પરિવાર સાથે હાજર રહ્યા હતા






Latest News