મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણેશયાગ યોજાયો


SHARE











મોરબીના પરશુરામ ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણેશયાગ યોજાયો

મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા પરશુરામધામ ખાતે ભવ્યાતિભવ્ય શ્રી ગણેશ યાગનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું.આ યજ્ઞમાં વિવિધ પ્રકારના ફાળો સાથે ગણપતિને પ્રિય મોદક હોમી યજમાનોએ અનેરો લાભ લીધો હતો. આ ગણેશયાગમાં તાલુકા બ્રહ્મસમાજના પ્રમુખ તેમજ યજ્ઞના મુખ્ય આચાર્ય કૌશિકભાઈ વ્યાસએ પોતાની આગવી શૈલીમાંમાં સૌને ભક્તિમુગ્ધ કરી દીધા હતા.આ યાગમાં પરશુરામધામના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા, ચિંતનભાઈ ભટ્ટ, નિરજભાઈ ભટ્ટ, રાજેન્દ્રભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ મહેતા, મહેશભાઈ ભટ્ટ, રોહિત પંડ્યા, નિલાબેન પંડિત, કિરણબેન ઠાકર, વિનુભાઈ ભટ્ટ, હાર્દિક વ્યાસ, હરીશભાઇ પંડ્યા, યગ્નેશભાઈ, હર્ષિતભાઈ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી






Latest News