મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં અવની ચોકડી પાસે કેનાલનું નાલુ મોટુ કરવા કિશોરભાઇ ચિખલિયાની મંત્રીને રજુઆત


SHARE











મોરબીમાં અવની ચોકડી પાસે કેનાલનું નાલુ મોટુ કરવા કિશોરભાઇ ચિખલિયાની મંત્રીને રજુઆત

મોરબીના રવાપર ગામ નજીક આવેલ અવની ચોકડી પાસે મોરબી મચ્છુ-૨ ની મેઇન કેનાલ નીકળે છે. આ કેનાલનું નાલુ નાનુ હોવાથી ત્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેથી કરીને લોકોને હાલાકીને દૂર કરવા માટે અને આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોની સુવિધામાં વધારો કરવા માટે નાલું મોટું કરવામાં આવે તેવી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ દ્વારા પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા પાણી પુરવઠા મંત્રી રૂષીકેશ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અવની ચોકડી પાસે મોરબી મચ્છુ-૨ ની મેઇન કેનાલ નીકળે છે. આ કેનાલનું નાલુ નાનુ હોવાથી ત્યાં ટ્રાફિકજામ થાય છે અને ત્યાં વાહનો વધુ પડતા દોડતા હોવાથી કલાકો સુધી લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને ટ્રાફિકના પ્રશ્નને ઉકેલવા માટે અને લોકોની તકલીફને દૂર કરવા માટે મચ્છુ-૨ ની મેઈન કેનાલનું નાલુ મોટુ કરવામાં આવે તે જરૂરી છે






Latest News