હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિધાલયમાં વર્તન થી પરીવર્તન કાર્યશાળા યોજાઇ


SHARE











મોરબીની સાર્થક વિધાલયમાં વર્તન થી પરીવર્તન કાર્યશાળા યોજાઇ

મોરબીની સાર્થક વિધાલયમાં આનંદાલય દ્વારા શિક્ષક ગૈરવ દિન નિમિત્તે હેમાબેન દવેના અતિથિ સ્થાને વર્તન થી પરીવર્તન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ૨૭ જેટલા સારસ્વત મિત્રો અને વાલીઓ જોડાયા હતા ત્યારે વિશિષ્ટ પ્રવૃત્તિઓ દ્વારા પરીચય અને ઈ સદીના માનવ-શિક્ષકનો સામથ્યૅપ્રાશ લેખ પર ચિંતન કરવું તેમજ સજ્જતા પર પોતાની જાત પર મનન કરી ચર્ચા કરવામાં આવી હતી અને આનંદાલય સંકલ્પપત્ર પર વિવિધ પાસાઓ પર લખાણ કરવામાં આવ્યું હતું તેમજ વિધાર્થીઓમાં ચારીત્ર નિર્માણ થાય તે માટે સૌ વિડિયો થકી સંકલ્પ કર્યો હતો તેમજ આ કાર્યશાળા ડો. પાયલબેન ભટૃએ સમગ્ર સંચાલન કર્યું હતું






Latest News