મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિધાલયમાં વર્તન થી પરીવર્તન કાર્યશાળા યોજાઇ


SHARE











મોરબીની સાર્થક વિધાલયમાં વર્તન થી પરીવર્તન કાર્યશાળા યોજાઇ

મોરબીની સાર્થક વિધાલયમાં આનંદાલય દ્વારા શિક્ષક ગૈરવ દિન નિમિત્તે હેમાબેન દવેના અતિથિ સ્થાને વર્તન થી પરીવર્તન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ૨૭ જેટલા સારસ્વત મિત્રો અને વાલીઓ જોડાયા હતા ત્યારે વિશિષ્ટ પ્રવૃત્તિઓ દ્વારા પરીચય અને ઈ સદીના માનવ-શિક્ષકનો સામથ્યૅપ્રાશ લેખ પર ચિંતન કરવું તેમજ સજ્જતા પર પોતાની જાત પર મનન કરી ચર્ચા કરવામાં આવી હતી અને આનંદાલય સંકલ્પપત્ર પર વિવિધ પાસાઓ પર લખાણ કરવામાં આવ્યું હતું તેમજ વિધાર્થીઓમાં ચારીત્ર નિર્માણ થાય તે માટે સૌ વિડિયો થકી સંકલ્પ કર્યો હતો તેમજ આ કાર્યશાળા ડો. પાયલબેન ભટૃએ સમગ્ર સંચાલન કર્યું હતું






Latest News