મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયાના બગસરા ગામે વિજશોક લગતા મોરનું મોત


SHARE













માળીયાના બગસરા ગામે વિજશોક લગતા મોરનું મોત

માળીયા મિયાણા તાલુકાના જુદાજુદા ગામમાં મોરની વસ્તી ઘણી છે અને અવાર નવાર અકસ્માતમાં મોરના મોત થતાં હોય છે અથવા તો શિકારી કુતરા દ્વારા મોરના શિકાર પણ કરવામાં આવતા હોય છે આવા બનવાનો ઘણી વખતા બને છે ત્યારે માળીયાના બગસરા ગામે વિજશોક લગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું હતું. અને ગામના લોકો પાસેથી મળતી માહિતી મુજબ બગસરા ગામેની પી.જી.વી.સી.એલ. કચેરીની ઈલેવન કેવીની વીજ લાઈન પસાર થાય છે તેમાં શોર્ટ લગતા મોરનું મોત થયું છે જેથી કરીને પક્ષી અને મોર પ્રેમીમાં શોક વ્યાપી ગયો હતો






Latest News