તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

માળીયાના બગસરા ગામે વિજશોક લગતા મોરનું મોત


SHARE











માળીયાના બગસરા ગામે વિજશોક લગતા મોરનું મોત

માળીયા મિયાણા તાલુકાના જુદાજુદા ગામમાં મોરની વસ્તી ઘણી છે અને અવાર નવાર અકસ્માતમાં મોરના મોત થતાં હોય છે અથવા તો શિકારી કુતરા દ્વારા મોરના શિકાર પણ કરવામાં આવતા હોય છે આવા બનવાનો ઘણી વખતા બને છે ત્યારે માળીયાના બગસરા ગામે વિજશોક લગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું હતું. અને ગામના લોકો પાસેથી મળતી માહિતી મુજબ બગસરા ગામેની પી.જી.વી.સી.એલ. કચેરીની ઈલેવન કેવીની વીજ લાઈન પસાર થાય છે તેમાં શોર્ટ લગતા મોરનું મોત થયું છે જેથી કરીને પક્ષી અને મોર પ્રેમીમાં શોક વ્યાપી ગયો હતો






Latest News