મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં આવતી કાલે રાજપુત સમાજની સાધારણ સભા યોજાશે


SHARE











મોરબીમાં આવતી કાલે રાજપુત સમાજની સાધારણ સભા યોજાશે

મોરબી રાજપુત સમાજના પ્રમુખે યાદીમાં જણાવે છે કે, આગામી તા.૨૮-૮ ને રવિવારના રોજ મોરબી રાજપુત સમાજની સાધારણ સભા મયુર સ્મૃતિ ભવન લખધીરવાસ મોરબી ખાતે સાંજે ૪ કલાકે રાખેલ છે.તો મોરબીના તમામ રાજપૂત સમાજના ભાઈઓ એ સમયસર હાજર રહેવા અનુરોધ કરાયો છે.

મિટીંગ માટે જે એજન્ડાઓ નકકી કરાયા છે તેમા આજદિન સુધીના હિસાબો રજુ કરવા અને બહાલી આપવી, નવા પ્રમુખની વરણી કરવા બાબતે તેમજ સમાજભવન નિર્માણ બાબત તથા નવા ટ્રસ્ટીઓની ચર્ચા બાબતે મિટીંગમાં ચર્ચાઓ કરવામાં આવશે તેમ સંસ્થાના પ્રમુખ રઘુવિરસિંહ ઝાલા અને મહામંત્રી મહાવિરસિંહ જાડેજાએ યાદીમાં જણાવેલ છે.






Latest News