મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા વિસ્તારોમાં દેવસ્થાનોની આસપાસમાં સઘન સફાઈ ઝુંબેશ


SHARE











મોરબીના જુદાજુદા વિસ્તારોમાં દેવસ્થાનોની આસપાસમાં સઘન સફાઈ ઝુંબેશ

મોરબી પાલિકાના સેનિટેષ્ણ વિભાગ દ્વારા હાલમાં તહેવારોને ધ્યાનમાં રાખીને ખાસ કરીને મંદિરોની અને દેવ સ્થાનોની આસપાસમાં સફાઈ કરાવવામાં આવી રહી છે ત્યારે સેનિટેશન કમીટીના ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજા તથા માજી નગરપતિ અનોપસિંહ જાડેજા દ્વારા સામાકાંઠે રામેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ આસપાસમાં રોડની સાફ-સફાઈ કરવામા આવી હતી ત્યારે વૉર્ડ નંબર-૪ ના કાઉન્સીલર ગિરીરાજસિંહ સુખુભા ઝાલા, જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, મનસુખભાઈ મોહનભાઈ બરાસરા અને મનિષાબેન ગોંતમભાઈ સોલંકીએ હાજરી આપી હતી આવી જ રીતે દરબારગઢથી મચ્છુ માતાજીના મંદિર સુધી ચેરમેનની હાજરીમાં સાફ-સફાઈ કરવામા આવી હતી






Latest News