મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા વિસ્તારોમાં દેવસ્થાનોની આસપાસમાં સઘન સફાઈ ઝુંબેશ


SHARE











મોરબીના જુદાજુદા વિસ્તારોમાં દેવસ્થાનોની આસપાસમાં સઘન સફાઈ ઝુંબેશ

મોરબી પાલિકાના સેનિટેષ્ણ વિભાગ દ્વારા હાલમાં તહેવારોને ધ્યાનમાં રાખીને ખાસ કરીને મંદિરોની અને દેવ સ્થાનોની આસપાસમાં સફાઈ કરાવવામાં આવી રહી છે ત્યારે સેનિટેશન કમીટીના ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજા તથા માજી નગરપતિ અનોપસિંહ જાડેજા દ્વારા સામાકાંઠે રામેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ આસપાસમાં રોડની સાફ-સફાઈ કરવામા આવી હતી ત્યારે વૉર્ડ નંબર-૪ ના કાઉન્સીલર ગિરીરાજસિંહ સુખુભા ઝાલા, જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, મનસુખભાઈ મોહનભાઈ બરાસરા અને મનિષાબેન ગોંતમભાઈ સોલંકીએ હાજરી આપી હતી આવી જ રીતે દરબારગઢથી મચ્છુ માતાજીના મંદિર સુધી ચેરમેનની હાજરીમાં સાફ-સફાઈ કરવામા આવી હતી






Latest News