મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીની ત્રણ શાળાઓએ સમગ્ર ગુજરાતમાં સંસ્કૃત ક્ષેત્રે શહેરને અપાવ્યું ગૌરવ


SHARE











મોરબીની ત્રણ શાળાઓએ સમગ્ર ગુજરાતમાં સંસ્કૃત ક્ષેત્રે શહેરને પાવ્યું ગૌરવ

દર વર્ષે સંસ્કૃત ભારતી દ્વારા  સંસ્કૃત ગૌરવ પરીક્ષા લેવામાં આવે છે. ગત વર્ષે લેવાયેલી આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં સંખ્યાની દૃષ્ટિએ પ્રથમ નંબરે મોરબીની સાર્થક વિદ્યામંદિર ,દ્વિતીય નંબરે નાલંદા વિદ્યાલય અને તૃતિય નંબરે મોરબીની શિશુમંદિર રહી હતી અને જૂનાગઢના ચાપરડા ખાતે યોજાયેલ પ્રાંતીય સંમેલનમાં મોરબીની આ શાળાઓને સન્માન એવૉર્ડ આપવામાં આવ્યો હતો અને ગઇકાલે સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જયશંકરભાઈ રાવલ (અધ્યક્ષ સંસ્કૃત બોર્ડ ગુજરાત રાજ્યઅધ્યક્ષ શ્રી સૌરાષ્ટ્ર પ્રાંત સંસ્કૃત ભારતી) હાજર રહ્યા હતા અને ત્યારે સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પૈકી વિશેષ યોગ્યતા મેળવતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ વર્ષે સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપવા ઇચ્છતા વ્યક્તિઓ અથવા સંસ્થા ગૌરવ પરીક્ષા સંયોજક જયદીપભાઈ રાવલ(૯૭૧૨૨ ૩૨૦૮નો સંપર્ક કરવાનો રહેશે






Latest News