મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા તિરંગાનું વિતરણ


SHARE











મોરબીમાં અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા તિરંગાનું વિતરણ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટ પાસે સેવા એ જ સંપત્તિ ટ્રસ્ટના પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન હાથ ઉપર લેવામાં આવ્યું છે તેના ભાગરૂપે મોરબીના નગરજનોને ફ્રીમાં તિરંગા આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી શહેરના સનાળા રોડ ઉપરથી પસાર થતાં લોકોને અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા ફ્રી માં ૨૫૦૦૦ જેટલા તિરંગાઓનું વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે આજે સવારથી ત્યાં તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તા ૧૪ ના રોજ સાંજે ૭ વાગ્યા સુધી સુપર માર્કેટ પાસે અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવશે






Latest News