મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના એએસઆઈ નરસીભાઈ પારધી નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો


SHARE











વાંકાનેરના એએસઆઈ નરસીભાઈ પારધી નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો

વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ નરસીભાઈ પારધી નિવૃત થતા તેનો આજે વિદાય સમારંભ યોજાયો હતો જેમાં નિવૃત પીઆઇ બી.ટી. વાઢીયા, પીએસઆઈ એમ.જે. ધાંધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અમે વાંકાનેર પીઆઇ નયન વસાવા તથા સ્ટાફ તેમજ સ્થાનિક લોકો સહિતના હાજર રહ્યા હતા અને વાંકાનેર શહેરમાં ઈમાનદારી પૂર્વક કામ કરનારા નરસીભાઈ પારધીને સહુ કોઈએ શુભકામના પાઠવી હતી






Latest News