મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન


SHARE











મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ દશાશ્રી માળી વણીક જ્ઞાતિ વાડી બેંક ઓફ બરોડા સામે શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળના પ્રમુખ તેજસગીરી ગોસ્વામીપુર્વ પ્રમુખ અમિતગીરી ગોસ્વામી અને ઉપ પ્રમુખ બળવંતગીરી ગોસ્વામી, મંત્રી નિતેષગીરી ગોસ્વામીએ જણાવ્યુ છે કે, તા. ૩૧ ને રવિવારના રોજ જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ દશાશ્રી માળી વણીક જ્ઞાતિ વાડી બેંક ઓફ બરોડા સામે સવારે નવ વાગ્યે વિધાર્થી સન્માન સમારોહ અને પારિવારીક સ્નેહ મિલન રાખેલ છે જેમાં ઘો. ૧થી કોલેજ સુધીના વિધાર્થીઓનું સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમમાં સોમગીરી પ્રભાતગીરી-રાજકોટડો.મનીષગીરી કાંતિગીરી-રાજકોટ, કરણપુરી લકમણપુરી-ભાણવડમુકેશગીરી (ડેરી વડારા)મોરબી દશનામ સમાજ પ્રમુખ ગુલાબગીરી ઘેલુગીરી, પત્રકાર સુરેશગીરી ગોસ્વામીઅલ્પેશગીરી ગોસ્વામીવિશાલ ભારતી, અતુલપુરી તેમજ બુધ્ધગીરી બાપુહસુબાપુ (ભગવાગૃપ), ભાવેશ્વરી માતાજી, શાંતિગીરી બાપુ વગેરે હાજરી આપશે






Latest News