મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે ધુન-ભજનનો કાર્યક્રમ સંપન્ન


SHARE













મોરબીના રામધન આશ્રમે ધુન-ભજનનો કાર્યક્રમ સંપન્ન


મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમમાં ઉમિયા મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નવ દિવસીય ધૂન ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મર્યાદિત સંખ્યામાં લોકોની હાજરી રાખવામાં આવી હતી અમે રામધન આશ્રમ મહંત ભાવેશ્વરી માતાના સાનિધ્યમાં કરસનભાઈ દેત્રોજા પરિવાર દ્વારા શ્રાવણ માસ નિમિતે શિવ પૂજા તેમજ નવ દિવસીય ધૂન ભજનનો કાર્યક્રમ યોજાયો હતો જેનો લોકોએ લાભ લીધો હતો. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નરભેરામભાઈભુદરભાઈહરજીભાઈ અને લાભુભાઈ વગેરે લોકોએ જહેમત ઉઠાવી હતી તેવું સેવક મુકેશભાઈ ભગતએ જણાવ્યુ છે.






Latest News