મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરનો વિકાસ માત્ર કાગળ ઉપર !: શહેરમાં કેટલાયના ખાડા બુરાઈ ગયા પણ શહેરના ખાડા યથાવત ?


SHARE











વાંકાનેરનો વિકાસ માત્ર કાગળ ઉપર !: શહેરમાં કેટલાયના ખાડા બુરાઈ ગયા પણ શહેરના ખાડા યથાવત ?

વાંકાનેર પાલિકાના વિસ્તારમાં વિકાસની વાતો કરવામાં આવે છે જો કે, વિકાસની વાતો માત્ર વાતો  સમાન જ છે એવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી કેમકે વાંકાનેરના જિનપરા મેઇન રોડ ઉપર ઠેરઠેર ખાડા આદિ ગયા છે તો પણ તેને બુરવા માટેની તસ્દી લેવામાં આવી રહી નથી અને અધિકારી કે પદાધિકારીઓને જાણે કે આ ખાડ દેખાતા ન અથવા તો તેની સામે આંખ આડ કાન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રોડ તૂટી ગયા તો પણ કોઈ કોન્ટ્રાકટરની સામે કેમ પગલાં લેવામાં આવેલ નથી તે પણ સૌથી મોટો સવાલ છે અને વાંકાનેરની જનતા હેરાન થાય તેમાં કોને રસ છે તેની જો તપાસ કરવામાં આવે તો કેટલાના ખાડા બુરાઈ ગયા તો પણ વાંકાનેરના ખાડ કેમ બૂરાતા નથી તેની ચોકાવનારી માહિતી સામે આવે તેમ છે






Latest News