મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરનો વિકાસ માત્ર કાગળ ઉપર !: શહેરમાં કેટલાયના ખાડા બુરાઈ ગયા પણ શહેરના ખાડા યથાવત ?


SHARE











વાંકાનેરનો વિકાસ માત્ર કાગળ ઉપર !: શહેરમાં કેટલાયના ખાડા બુરાઈ ગયા પણ શહેરના ખાડા યથાવત ?

વાંકાનેર પાલિકાના વિસ્તારમાં વિકાસની વાતો કરવામાં આવે છે જો કે, વિકાસની વાતો માત્ર વાતો  સમાન જ છે એવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી કેમકે વાંકાનેરના જિનપરા મેઇન રોડ ઉપર ઠેરઠેર ખાડા આદિ ગયા છે તો પણ તેને બુરવા માટેની તસ્દી લેવામાં આવી રહી નથી અને અધિકારી કે પદાધિકારીઓને જાણે કે આ ખાડ દેખાતા ન અથવા તો તેની સામે આંખ આડ કાન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રોડ તૂટી ગયા તો પણ કોઈ કોન્ટ્રાકટરની સામે કેમ પગલાં લેવામાં આવેલ નથી તે પણ સૌથી મોટો સવાલ છે અને વાંકાનેરની જનતા હેરાન થાય તેમાં કોને રસ છે તેની જો તપાસ કરવામાં આવે તો કેટલાના ખાડા બુરાઈ ગયા તો પણ વાંકાનેરના ખાડ કેમ બૂરાતા નથી તેની ચોકાવનારી માહિતી સામે આવે તેમ છે






Latest News