મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના બાળકોના હસ્તે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં કીટ વિતરણ


SHARE











મોરબીના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના બાળકોના હસ્તે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં કીટ વિતરણ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-મોરબીના બાળકોને અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં પૂ.નીલકંઠદાસજી સ્વામી, પૂ. નિર્ગુણજીવનદાસજી સ્વામી, શિક્ષકો અને બાળકો દ્વારા નાસ્તા તથા જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આ સાથે વૃદ્ધો તથા અનાથ બાળકો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા દર વર્ષે બાળકોન અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમની મુલાકાતે લઈ જવામાં આવે છે અને બાળકોને વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં જોડીને પ્રેરિત કરવામાં આવે છે અને બાળકોમાં સેવાની અને પરોપકારની ભાવના જાગે તે હેતુસર નાસ્તો તેમજ જરૂરી ચીજવસ્તુઓ બાળકોના હાથે અર્પણ કરવામાં આવે છે.બાળકો પોતાની પોકેટમનીમાંથી પૈસાની બચત કરીનમ જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે.શિક્ષણની સાથે સંસ્કાર આપતી આ શાળા દ્વારા વારંવાર આવી સેવાકીય અને પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.






Latest News