મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેર પોલીસે રખડતા ભટકતા ઓરીસ્સાના યુવકનું પરિવાર સાથે કરાવ્યુ


SHARE











વાંકાનેર પોલીસે રખડતા ભટકતા ઓરીસ્સાના યુવકનું પરિવાર સાથે કરાવ્યુ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરમાં રહેતા અમરજીતસિંહ જીતુભા ઝાલાએ વાંકાનેર પોલીસને ફોન કરીને જણાવ્યુ હતું કે, રાજશકિત પેટ્રોલપંપ  થાન રોડ ખાતે ઓરિસ્સાનો એક અજાણ્યો માણસ ફકત ચડી પેહેરેલ છે તેવી હાલત છે. અને માનસીક બીમાર હોય તેવું લાગે છે જેને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને લઇ આવતા તેની પાસેથી એક આધારકાર્ડ તથા મોબાઇલનં વાળી કાપલી મળી આવેલ હતી જેમાં તેનુ નામ કાલીચરણ નેત્રાનંદ નાયક (૩૨) રહે. હાલ સ્કાયટચ સીરામીક પાવડીયારી તાલુકો મોરબી મુળ ગામ ગોવિંદપુર તાલુકો ઉદાલા ઓરીસ્સા વાળો હોવાનું સામે આવ્યું હતું જેના આધારે તે યુવાનના મામા ઉપેન્દ્ર શ્યામસુન્દર નાયક રહે. હાલ સ્કાયટચ સીરામીક પાવડીયારી વાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને મામા તથા સગા સબધીને કાલીચરણ નેત્રાનંદ નાયક વતનમા લઇ જવા માટે સોપી આપેલ છે આ કામગીરીમા પીઆઇ એન.એ.વસાવા, યશપાલસિંહ, ભવાનસિંહ પરમાર, બળદેવસિંહ મહાવીરસિંહ જાડેજા તથા જગદીશભાઇ ચીકાભાઇ ગાબુ વિગેરે જોડાયેલ હતા






Latest News