મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેર પોલીસે રખડતા ભટકતા ઓરીસ્સાના યુવકનું પરિવાર સાથે કરાવ્યુ


SHARE











વાંકાનેર પોલીસે રખડતા ભટકતા ઓરીસ્સાના યુવકનું પરિવાર સાથે કરાવ્યુ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરમાં રહેતા અમરજીતસિંહ જીતુભા ઝાલાએ વાંકાનેર પોલીસને ફોન કરીને જણાવ્યુ હતું કે, રાજશકિત પેટ્રોલપંપ  થાન રોડ ખાતે ઓરિસ્સાનો એક અજાણ્યો માણસ ફકત ચડી પેહેરેલ છે તેવી હાલત છે. અને માનસીક બીમાર હોય તેવું લાગે છે જેને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને લઇ આવતા તેની પાસેથી એક આધારકાર્ડ તથા મોબાઇલનં વાળી કાપલી મળી આવેલ હતી જેમાં તેનુ નામ કાલીચરણ નેત્રાનંદ નાયક (૩૨) રહે. હાલ સ્કાયટચ સીરામીક પાવડીયારી તાલુકો મોરબી મુળ ગામ ગોવિંદપુર તાલુકો ઉદાલા ઓરીસ્સા વાળો હોવાનું સામે આવ્યું હતું જેના આધારે તે યુવાનના મામા ઉપેન્દ્ર શ્યામસુન્દર નાયક રહે. હાલ સ્કાયટચ સીરામીક પાવડીયારી વાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને મામા તથા સગા સબધીને કાલીચરણ નેત્રાનંદ નાયક વતનમા લઇ જવા માટે સોપી આપેલ છે આ કામગીરીમા પીઆઇ એન.એ.વસાવા, યશપાલસિંહ, ભવાનસિંહ પરમાર, બળદેવસિંહ મહાવીરસિંહ જાડેજા તથા જગદીશભાઇ ચીકાભાઇ ગાબુ વિગેરે જોડાયેલ હતા






Latest News