મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના વીરપરડા ગામના વિદ્યાર્થીઓ માટે એસટીની સુવિધા આપવા સરપંચની માંગ


SHARE











મોરબીના વીરપરડા ગામના વિદ્યાર્થીઓ માટે એસટીની સુવિધા આપવા સરપંચની માંગ

મોરબી તાલુકાના વીરપરડા ગામના વિદ્યાર્થીઓને એસટી બસની સુવિધા મળી રહી નથી જેથી કરીને આ મુદે ગામના યુવા સરપંચ દ્વારા એસટી વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને બસ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે

મોરબી તાલુકાનાં વીરપરડા ગામના સરપંચ અજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ મોરબી એસટી ડેપોના મેનેજરને લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં જણાવ્યુ છે કે, વિ૨૫૨ડા ગામની પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓને દ૨રોજ અભ્યાસ ક૨વા માટે મોડ૫૨ ગામે જવુ પડતુ હોય છે અને ધો. ૬ થી ૮ ના કુલ ૨૫ જેટલા વિદ્યાર્થીઓ છે જે અપડાઉન કરે છે. અને મોડપર પ્રાથમીક શાળાનો સમય સવારે ૧૧ થી સાંજના પ વાગ્યાનો છે. જેને ઘ્યાનમાં લઈ સવારે ૯:૩૦ કલાકે મો૨બીથી ઉપડી બસને વિરપરડા આવે અને આ બધા વિદ્યાર્થીઓને રીર્ટન ફેરામાં વિ૨૫૨ડાથી મોડપર મૂકવામાં આવે અને આવી જ રીતે બપોર પછીનો કુંતાસીનો ફેરો ૩:૪૫ વાગ્યે મોરબીથી ઉપડે છે તેને લેઈટ કરીને ૪:૧૫ વાગ્યે ઉપાડે તો મોડ૫૨થી વિદ્યાર્થીઓને વીરપરડા સુધી લાવી શકાય તેમ છે જેથી કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે






Latest News