મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી કોંગ્રેસનાં આગેવાને ગુજરાતનાં મંદિરોના પૂજારીઓને પગારની કરી માંગ


SHARE











મોરબી કોંગ્રેસનાં આગેવાને ગુજરાતનાં મંદિરોના પૂજારીઓને પગારની કરી માંગ

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના માજી ઉપપ્રમુખ અને મોરબી કોંગ્રેસના આગેવાન દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરીને ગુજરાતમાં મંદિરના પુજારીઓને જીવનનિર્વાહ માટે પગાર અને ભથ્થા નિયમીત મળે તેના માટેની માંગ કરવામાં આવી છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના માજી ઉપપ્રમુખ અને મોરબી કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે,  હિન્દુત્વવાદી વિચારધારા સાથે લોકસેવા કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં આવેલ નાનામોટા અસંખ્ય મંદિરોમાં વર્ષોથી પૂજબ અર્ચન કરતાં પૂજારીઓને તેનો તેમજ તેના પરિવારનો જીવન નિર્વાહ કરવા માટે પગાર અને ભથ્થા આપવામાં આવે તે જરૂરી છે 






Latest News