મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી કોંગ્રેસનાં આગેવાને ગુજરાતનાં મંદિરોના પૂજારીઓને પગારની કરી માંગ


SHARE







મોરબી કોંગ્રેસનાં આગેવાને ગુજરાતનાં મંદિરોના પૂજારીઓને પગારની કરી માંગ

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના માજી ઉપપ્રમુખ અને મોરબી કોંગ્રેસના આગેવાન દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરીને ગુજરાતમાં મંદિરના પુજારીઓને જીવનનિર્વાહ માટે પગાર અને ભથ્થા નિયમીત મળે તેના માટેની માંગ કરવામાં આવી છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના માજી ઉપપ્રમુખ અને મોરબી કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે,  હિન્દુત્વવાદી વિચારધારા સાથે લોકસેવા કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં આવેલ નાનામોટા અસંખ્ય મંદિરોમાં વર્ષોથી પૂજબ અર્ચન કરતાં પૂજારીઓને તેનો તેમજ તેના પરિવારનો જીવન નિર્વાહ કરવા માટે પગાર અને ભથ્થા આપવામાં આવે તે જરૂરી છે 






Latest News