મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વજનની સ્મૃતિમાં શહીદ પરિવારો- અનાથ દિકરીઓની ફી માટે ૧૪ લાખ ઉઘરેજા પરિવારે અર્પણ કર્યા


SHARE











મોરબીમાં સ્વજનની સ્મૃતિમાં શહીદ પરિવારો- અનાથ દિકરીઓની ફી માટે ૧૪ લાખ ઉઘરેજા પરિવારે અર્પણ કર્યા

ઘણા બધા લોકોએ જીવન જ એવું જીવતા હોય છે કે, એ મૃત્યુ પછી પણ તેના કર્મોની સુવાસ ફેલાતી હોય છે. આવા જ એક સ્વજન સ્વ. મહેશભાઈ કેસવજીભાઈ ઉઘરેજા(ચંદન હાર્ડવેર)નું એક વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું જેથી ઉઘરેજા પરિવારે તેને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે કીર્તિદાન ગઢવીનો લોક ડાયરો યોજી શહીદ પરિવારો અને અનાથ દીકરીઓના અભ્યાસ માટે કાર્ય કરતા સેવા એ જ સંપત્તિના ચેરમેન અજય લોરીયાને  ૧૪.૧૪ લાખની રકમ અર્પણ કરેલ છે ત્યારે અર્જુનભાઇ મહેશભાઈ ઉઘરેજા સહિતના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા






Latest News