મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ નિલેશ જેતપરિયા સરદારધામમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા


SHARE











મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ નિલેશ જેતપરિયા સરદારધામમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા

છેલ્લા ઘણા વર્ષો સુધી મોરબી સિરામિક એસો.માં પ્રમુખ તરીકેની જવ્બ્દરી સાંભળીને ટ્રેડના હિતમાં હરહમેશ કામ કરનારા મોરબીના સિરામિક ઉદ્યોગપતિ નિલેશ જેતપરીયા તાજેતરમાં સરદારધામમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા છે જેથી કરીને સરદારધામની વૈચારિક યાત્રામાં ઉપપ્રમુખ નટુભાઇ પટેલ (ભવનદાતા)ટી.જી.ઝાલાવાડીયા (માનદ્દ મંત્રી)પ્રમુખ સેવક ગગજી સુતરીયા અને ટીમ સરદારધામએ તેઓને આવકાર્ય હતા અને નિલેશ જેતપરિયાએ ૫૧ લાખનું અનુદાન આ સંસ્થામાં આપ્યું છે અને સ્થાપક ટ્રસ્ટી તરીકે વિશાલભાઈ આચાર્યની ઉપસ્થિતીમાં તેઓ આ સંસ્થામાં જોડાયા છે.






Latest News