મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રણ દિવસ માટે છાશ વિતરણ કરાયું


SHARE











મોરબીમાં ત્રણ દિવસ માટે છાશ વિતરણ કરાયું

મોરબીના શનાળા રોડ ઉપર દવાખાનું ધરાવતા અને બાંધકામ વ્યવસાયમાં સંકળાયેલા ડો.બી.કે.લહેરૂ તથા મહેશભાઈ ભટ્ટ સહિતના મિત્ર મંડળ દ્વારા તા.૧૮ થી ૨૦ એમ ત્રણ દિવસ માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.તાજેતરમાં ભારે ગરમી પડી રહી હોય લોકોને આંશીક રાહત આપવા માટે ત્રણ દિવસ માટે દરરોજ સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી શનાળા રોડ ડો.બી.કે.લહેરૂના દવાખાના ખાતે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો






Latest News