મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના કન્યા છાત્રાલય દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન : ૫૦ ટકા ફી માફ


SHARE











મોરબીના કન્યા છાત્રાલય દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન : ૫૦ ટકા ફી માફ

મોરબીના કન્યા છાત્રાલય દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુથી બીએસસીના પ્રથમ સેમેસ્ટરની ૫૦ ટકા ફી માફીની જાહેરાત કરવામાં આવેલી છે.તા.૧૪-૫ થી તા.૨૨-૫ સુધીમાં જે કોઈના દ્રારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે તેને બીએસસી કોર્ષના પ્રથમ સેમેસ્ટરની ૫૦ ટકા ફી માફી કરવામાં આવશે.૧૨ સાયન્સના પરિણામ બાદ કોઈપણ દીકરી બીએસસી કોર્ષમાં એડમિશન લેવા ઇચ્છતી હોય તેમના માટે શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબી સંચાલિત શ્રીમતી જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજમાં બીએસસીના પહેલા સેમેસ્ટરની ૫૦ ટકા ફી માફીની જાહેરાત કરવામાં આવેલી છે.જેના લીધે વિદ્યાર્થીઓના વાલીઓનો આર્થીંક બોજ હળવો થઈ શકશે તથા દીકરીઓને પણ ભણવા માટે પ્રોત્સાહન મળશે.તા.૧૪-૫ થી તા.૨૨-૫ સુધી જ આ યોજનાનો લાભ મળશે અને વધુ વિગત માટે મોબાઈલ નંબર ૯૬૮૭૯ ૩૧૦૩૭ અથવા ૯૩૧૩૦ ૬૨૨૧૪ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.






Latest News