મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો ૧૮ મો પાટોત્સવ ઉજવાયો


SHARE









મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો ૧૮ મો પાટોત્સવ ઉજવાયો

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરે મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં ૧૮ મા પાટોત્સવ નિમિતે યજ્ઞ, મહાપ્રસાદ, ધ્વજારોપણ સહિતના કાર્યક્રમ રાખવામા આવ્યા હતા અને આચાર્ય સ્થાને અતુલભાઈ જાનીએ ધાર્મિક વિધિ કરાવી હતી ત્યારે ગોવિંદભાઇ પટેલ, જ્યંતિભાઈ શેરસીયા, કેતનભાઈ બોપલીયા, પ્રવીણભાઈ પટેલ, ધુનમંડળના ભુદરભાઈ બેચરવાળા, દેવકરણભાઇ, દિલીપભાઈ, કેશુભાઈ, ખીમજીબાપા, દલસુખભાઈ સહિતના ત્યાં હાજર રહ્યા હતા તેવું મુકેશ ભગતે જણાવ્યુ છે






Latest News