મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો ૧૮ મો પાટોત્સવ ઉજવાયો


SHARE











મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો ૧૮ મો પાટોત્સવ ઉજવાયો

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરે મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં ૧૮ મા પાટોત્સવ નિમિતે યજ્ઞ, મહાપ્રસાદ, ધ્વજારોપણ સહિતના કાર્યક્રમ રાખવામા આવ્યા હતા અને આચાર્ય સ્થાને અતુલભાઈ જાનીએ ધાર્મિક વિધિ કરાવી હતી ત્યારે ગોવિંદભાઇ પટેલ, જ્યંતિભાઈ શેરસીયા, કેતનભાઈ બોપલીયા, પ્રવીણભાઈ પટેલ, ધુનમંડળના ભુદરભાઈ બેચરવાળા, દેવકરણભાઇ, દિલીપભાઈ, કેશુભાઈ, ખીમજીબાપા, દલસુખભાઈ સહિતના ત્યાં હાજર રહ્યા હતા તેવું મુકેશ ભગતે જણાવ્યુ છે






Latest News