મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના વાવડીથી માનસરના સુધીના રોડ ઉપર પેચવર્ક કરવા રજૂઆત


SHARE











મોરબીના વાવડીથી માનસરના સુધીના રોડ ઉપર પેચવર્ક કરવા રજૂઆત

મોરબીના વાવડીથી માનસરના સુધીના રોડ ઉપર મોટા ગબડ પડી ગયા છે જેથી કરીને ત્યાં પેચવર્ક તાત્કાલિક કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને મોરબીના માનસર ગામે રહેતા પૂર્વ તાલુકા પંચાયત સદસ્યો દ્વારા જીલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.

કરીને મોરબીના માનસર ગામે રહેતા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય હેમીબેન ગોકળભાઇ ચિખલીયા અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય હેમંતલાલ ઠકારશીભાઇ દેથરીયાએ જીલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ જયંતીલાલ પડસુંબીયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓએ કહ્યું છે કે, વાવડીથી ગોર ખીજડીયા અને વનાળીયા થઈને માનસર ગામ સુધીનો રોડ ખરાબ છે જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે માટે ત્યાં પેચવર્ક કરવામાં આવે તે જરૂરી છે અને માનસર ગામના દર્દીઓ સરકારી યોજનાનો લાભ લઈને સારવાર લઈ શકે તે માટે જરૂરી અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે કેમ્પ ગામમાં જ યોજવામાં આવે તેવી  માંગ કરેલ છે .






Latest News