મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં
Breaking news
Morbi Today

મોરબીમાં બનનાર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરનો પ્રથમ સ્તંભ મુકાયો


SHARE











મોરબીમાં બનનાર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરનો પ્રથમ સ્તંભ મુકાયો

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હાલમાં મંદિર બનાવવામાં આવી રહ્યું છે ત્યારે આ મંદિરનો પ્રથમ સ્તંભ આજે મૂકવામાં આવ્યો હતો ત્યારે સ્વામી અપૂર્વમુની સહિતના સંતો તેમજ મોરબી માળીયાના ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર જે.બી. પટેલ, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ વિનોદભાઇ ભાડજા, માજી પ્રમુખ નિલેષભાઈ જેતપરિયા સહિતના આગેવાનો, સામાજિક અગ્રણીઑ સહિતના લોકો હાજર રહ્યા હતા






Latest News