જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગર, આનંદનગરમાં રોડ બની જતાં લોકોમાં આનંદની લાગણી


SHARE











મોરબીના લાયન્સનગર, આનંદનગરમાં રોડ બની જતાં લોકોમાં આનંદની લાગણી

 છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના લાયન્સનગર, આનંદનગર સહિતના વિસ્તારમાં રોડ સહિતની સમસ્યાઓને લઈને રજૂઆતો કરવામાં આવી રહી હતી જો કે, તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું ના હતુ અને હાલમાં નવા રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેથી કરીને શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગર, આનંદનગર સહિતના વિસ્તારમાં રહેતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અત્રે ઉલેખનીય છે કે, વર્ષથી અહીના લોકો કાદવ કીચડમાં ચાલવા માટે મજબૂર હતા ત્યારે ચકાચક રોડ બની જવાથી વર્ષો જૂની સમસ્યામાથી મુકિત મળી છે






Latest News