મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાની આર્યનગર ગ્રામ પંચાયત દ્વારા ગાંધી પરિવારના સહયોગથી ફિલ્ટરયુક્ત ઠંડાં પાણીનું પરબ મુકાયુ


SHARE











ટંકારાની આર્યનગર ગ્રામ પંચાયત દ્વારા ગાંધી પરિવારના સહયોગથી ફિલ્ટરયુક્ત ઠંડાં પાણીનું પરબ મુકાયુ

ટંકારા તાલુકાના આર્યનગર ગ્રામ પંચાયત દ્વારા ગાંધી પરિવારના સહયોગથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ માટે ફિલ્ટરયુક્ત ઠંડાં પાણીનું પરબ મુકવામાં આવ્યું છે.

ટંકારા તાલુકાના લતીપર ચોકડીએ નવરચીત આર્યનગર ગ્રામ પંચાયત દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક માટે ફિલ્ટર યુક્ત ઠંડાં પાણીનું પરબ મુકવામાં આવ્યું છે.પંથકની પ્રખ્યાત નવકાર ગોલ્ડ ચા વાળા ગાંધી કેતનભાઈ પરીવાર દ્વારા રાહદારીઓ તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખરીદી કામકાજ અર્થે આવતા લોકો માટે લતીપર ચોકડી ખાતે પાણીનું પરબ ઉભુ કરવામાં આર્થીક અનુદાન આપ્યુ હતું.આ પરબનુ સંચાલન નવરચીત આર્યનગર ગામ પંચાયતના સ્થાનિક આગેવાનો તથા નાનજીભાઈ મેરજા સહિતની ટીમ કરી રહી છે.




Latest News