મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પરશુરામધામના નિર્માર્થે શ્રીમદ્દ ભગવત કથાનું આયોજન


SHARE













વાંકાનેરમાં પરશુરામધામના નિર્માર્થે શ્રીમદ્દ ભગવત કથાનું આયોજન

વાંકાનેર સમસ્ત બ્રહ્નસમાજ દ્વારા વાંકાનેર ખાતે નિર્માણાધીન પરશુરામધામના લાભાર્થે વાંકાનેરમાં તા.૧૭-૪ થી તા.૨૩-૪ દરમિયાન શ્રીમદ્દ ભગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે.કથા દરમિયાનમાં વિવિધ ધાર્મિક પ્રસંગો ધામધુમપુર્વક ઉજવાશે.

વાંકાનેર સમસ્ત બ્રહ્નસમાજ દ્વારા પરશુરામધામના નિર્માણાર્થે વાંકાનેરમાં શ્રીમદ્દ ભગવત કથાનો યોજવામાં આવેલ છે.કથા તા.૧૭-૪ થી ૨૩-૪ સુધી દરોજ બપોરે ૩:૩૦ થી સાંજના ૭ સુધી ચાલશે.કથાનું આયોજન રામ-બલરામ-પરશુરામ ગરબી ચોક, ભાટિયા સોસાયટી ખાતે કરાયેલ છે. શાસ્ત્રી મયુરભાઈ ભટ્ટ સંગીતમય શૈલીમા શ્રોતાઓને કથાનું રસુાન કરાવી રહ્યા છે.આવતીકાલ તા.૧૯-૪ ના રોજ નૃસિંહ પ્રાગટ્ય, તા.૨૦-૪ ના રોજ વામન પ્રાગટ્ય તેમજ શ્રીરામ જન્મોત્સવ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવના પ્રસંગો ઉજવાશે, તા.૨૧-૪ ના રોજ ગિરિરાજ ઉત્સવ, તા.૨૨-૪ ના રોજ રૂક્ષ્મણી વિવાહ અને તા.૨૩-૪ ના રોજ સુદામા ચરિત્ર અને મહાપ્રસાદના આયોજન કરવામાં આવેલ છે.કથા નિમિતે આવતીકાલે તા.૧૯ તેમજ તા.૨૧ ના રોજ રાત્રીના નવ વાગ્યે સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે.






Latest News