મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પરશુરામધામના નિર્માર્થે શ્રીમદ્દ ભગવત કથાનું આયોજન


SHARE











વાંકાનેરમાં પરશુરામધામના નિર્માર્થે શ્રીમદ્દ ભગવત કથાનું આયોજન

વાંકાનેર સમસ્ત બ્રહ્નસમાજ દ્વારા વાંકાનેર ખાતે નિર્માણાધીન પરશુરામધામના લાભાર્થે વાંકાનેરમાં તા.૧૭-૪ થી તા.૨૩-૪ દરમિયાન શ્રીમદ્દ ભગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે.કથા દરમિયાનમાં વિવિધ ધાર્મિક પ્રસંગો ધામધુમપુર્વક ઉજવાશે.

વાંકાનેર સમસ્ત બ્રહ્નસમાજ દ્વારા પરશુરામધામના નિર્માણાર્થે વાંકાનેરમાં શ્રીમદ્દ ભગવત કથાનો યોજવામાં આવેલ છે.કથા તા.૧૭-૪ થી ૨૩-૪ સુધી દરોજ બપોરે ૩:૩૦ થી સાંજના ૭ સુધી ચાલશે.કથાનું આયોજન રામ-બલરામ-પરશુરામ ગરબી ચોક, ભાટિયા સોસાયટી ખાતે કરાયેલ છે. શાસ્ત્રી મયુરભાઈ ભટ્ટ સંગીતમય શૈલીમા શ્રોતાઓને કથાનું રસુાન કરાવી રહ્યા છે.આવતીકાલ તા.૧૯-૪ ના રોજ નૃસિંહ પ્રાગટ્ય, તા.૨૦-૪ ના રોજ વામન પ્રાગટ્ય તેમજ શ્રીરામ જન્મોત્સવ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવના પ્રસંગો ઉજવાશે, તા.૨૧-૪ ના રોજ ગિરિરાજ ઉત્સવ, તા.૨૨-૪ ના રોજ રૂક્ષ્મણી વિવાહ અને તા.૨૩-૪ ના રોજ સુદામા ચરિત્ર અને મહાપ્રસાદના આયોજન કરવામાં આવેલ છે.કથા નિમિતે આવતીકાલે તા.૧૯ તેમજ તા.૨૧ ના રોજ રાત્રીના નવ વાગ્યે સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે.




Latest News