મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપરમાં આવેલા શિવરામ ફાર્મ ખાતે આજથી ભાલોડીયા પરિવાર દ્વારા હનુમન્ત કથા પંચાન્હ પારાયણનું આયોજન


SHARE











મોરબીના ચાંચાપરમાં આવેલા શિવરામ ફાર્મ ખાતે આજથી ભાલોડીયા પરિવાર દ્વારા હનુમન્ત કથા પંચાન્હ પારાયણનું આયોજન

મોરબી તાલુકાના ચાંચાપર ગામે આવેલા શિવરામ ફાર્મ ખાતે આજથી ભાલોડીયા પરિવાર દ્વારા હનુમન્ત કથા પંચાન્હ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ભાણદેવજી મહારાજ દ્વારા કથાનું લોકોને રસપાન કરાવવામાં આવશે

હાલમાં જુદા જુદા વિસ્તારોની અંદર કથાનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી રીતે મોરબી નજીકના ચાંચાપર ગામે ભાલોડીયા પરિવાર દ્વારા ખાતે શિવરામ ફાર્મ ખાતે આજથી ભાલોડીયા પરિવાર દ્વારા હનુમન્ત કથા પંચાન્હ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાની અંદર વક્તા તરીકે ભણદેવજી મહારાજ દ્વારા લોકોને કથાનું રસપાન કરાવવામાં આવશે અને કથા દરમિયાન મહાત્મ કથા, હનુમાનજીનું બાલ ચરિત્ર, રામ હનુમાનનું મિલન તથા સંપૂર્ણ હનુમાન ચરિત્ર વિશેની કથાનું લોકોને રસપાન કરાવવામાં આવશે અને કથાનો સમય સવારે ૯ થી ૧૧ નો રાખવામાં આવ્યો છે અને કથાના વિરામ તારીખ ૧૮ ના રોજ સોમવારે કરવામાં આવશે આ કથાને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ રામજીભાઈ ભાલોડીયા, મનુભાઇ રામજીભાઈ ભાલોડીયા, સુધીરભાઈ મનુભાઇ ભાલોડીયા, દિવ્યકાંત લાધાભાઇ પનારા, સંજયભાઈ દેવજીભાઈ કોટડીયા, અતુલભાઇ ધરમશીભાઈ પનારા, સમીરભાઈ જયસુખભાઈ કાવર અને હસમુખભાઈ કુંવરજીભાઈ પડસુંબિયા તેમજ ભાલોડીયા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે






Latest News